Friday, January 8, 2010

Wednesday, January 6, 2010

ભવનાથ-જુનાગઢ મુકામે વિચાર ગોષ્ઠી યોજાઈ

શ્રી કૃષ્ણ અહીર યુવક મંડળ કેશોદ દ્વારા આયોજીત તા :-૦૩-૦૧-૨૦૧૦ ને રવિવારે ભવનાથ-જુનાગઢ મુકામે એક વિચાર ગોષ્ઠી કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ માં કત્છ ,અમરેલી,રાજકોટ,કેશોદ.ધોરાજી.વાંકાનેર,મોરબી થી આહીર સમાજ ના વડીલો તેમજ અહીર યુવાનો હાજર રહ્યા હતા.ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ શ્રી પેથલજીભાઈ ચાવડા ,અહીર રાજકોટ ના આહીર આગેવાન શ્રી નાગદાન ભાઈ ચાવડા,મેનંદબાપા લાવડીયા.કત્છ થી વી કે હુંબલ હાજર રહ્યા હતા,જ્ઞાતિ ના વિકાસ માટે ની વાતો અને ચર્ચા કરી,આ કાર્યક્રમ ને સફળ બનાવવા કેશોદ ના ઉત્સાહી આગેવાન એવા શ્રી કારાભાઈ બોરીચા એ ખુબ જહેમત ઉઠાવી હતી